ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
અકબર તથા હેમૂ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP