ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

અકબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP