ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

વૃક્ષ પ્રેમથી
ઉત્સવ પ્રેમથી
દેશ પ્રેમથી
કુટુંબ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

અકીકમાંથી
લાકડામાંથી
માટીમાંથી
પથ્થરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-2, S-3
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

વીર સાવરકર
મેડમ ભીખાઈજી કામા
રાણા સરદારસિંહ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP