ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? નાનાસાહેબ - કાનપુર વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ નાનાસાહેબ - કાનપુર વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1858 1857 1909 1900 1858 1857 1909 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? હિન્દી અર્ધમાગધી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી અર્ધમાગધી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? અમદાવાદ સુરત રાજકોટ હરીપુરા અમદાવાદ સુરત રાજકોટ હરીપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? મથુરા ટંકારા ભાવનગર કાશી મથુરા ટંકારા ભાવનગર કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP