ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ચરક ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ચરક ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? અસહકાર દાંડીકૂચ ચંપારણ હિંદ છોડો અસહકાર દાંડીકૂચ ચંપારણ હિંદ છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન ઈટલી જર્મની જાપાન ચીન ઈટલી જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP