ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

બ્રહ્મગુપ્તને
ભાસ્કરાચાર્યને
આર્યભટ્ટને
વરાહમિહિરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામતીર્થ
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

સી. વી. રામન
લોર્ડ માઉન્ટબેટન
એસ. રાધાકૃષ્ણન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP