ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

મુક્તિ
યોગ્ય કાર્ય
દુ:ખ અને તેની નાબુદી
આખરી વાસ્તવિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

હોયસાલ રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી
ડેક્કન એજ્યુકેશન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP