ભારતનો ઈતિહાસ (History of India) ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ? વીરસેન સબા ચક્રપલિતા પર્ણદત્તા હરીશેના વીરસેન સબા ચક્રપલિતા પર્ણદત્તા હરીશેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? જલંધર મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ જલંધર મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 1, 2, 4 અને 3 3, 1, 4 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP