મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? હરિજન મુંબઈ સમાચાર ભૂમિપુત્ર નયા માર્ગ હરિજન મુંબઈ સમાચાર ભૂમિપુત્ર નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? કાકા કાલેલકર સ્વામી આનંદ દામોદર બોટાદકર પન્ના નાયક કાકા કાલેલકર સ્વામી આનંદ દામોદર બોટાદકર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP