મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? મુંબઈ સમાચાર હરિજન નયા માર્ગ ભૂમિપુત્ર મુંબઈ સમાચાર હરિજન નયા માર્ગ ભૂમિપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર કાકા કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકા કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP