નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ?

20%
14%
15%
17%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય.

50
20
10
5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP