Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP