Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) National Science Day (b) World Environment Day (c) National Energy Conservation Day (d) World diabetes Day (1) 14 December(2) 5 June (3) 14 November(4) 28 February a-3, d-1, b-2, c-4 b-2, a-4, c-1, d-3 d-1, b-3, a-4, c-2 c-3, a-4, d-2, b-1 a-3, d-1, b-2, c-4 b-2, a-4, c-1, d-3 d-1, b-3, a-4, c-2 c-3, a-4, d-2, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Give the Noun form of: dig digestion digth ditch digation digestion digth ditch digation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ? મહાકવિ પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ નભુભાઈ મહાકવિ પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP