Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 540 720 180 360 540 720 180 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ શેષ સ્વૈરવિહારી વાસુકિ દ્વિરેફ શેષ સ્વૈરવિહારી વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Delimitation Demonetisation Denomination Derecognisation Delimitation Demonetisation Denomination Derecognisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યૂટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે ? Gujarat State Wide Area Network Gujarat State Whole Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wireless Area Net Gujarat State Wide Area Network Gujarat State Whole Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wireless Area Net ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? ઉશનસ્ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ સ્નેહરશ્મિ ઉશનસ્ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP