Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

12
15
8
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ?

ચંદ્રવદન મહેતા
મણિશંકર ભટ્ટ
દત્તાત્રેય કાલેલકર
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP