Talati Practice MCQ Part - 2
ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ એન્જિન રહિત ટ્રેન – 18ને કયા બે શહેરો વચ્ચે દોડાવવામાં આવશે ?

દિલ્હી – ભોપાલ
દિલ્હી – આગ્રા
દિલ્હી – કોલકાતા
દિલ્હી – વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
સ્વામી આનંદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP