Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બંને છેડા બંધ
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને
બંને છેડા ખુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

ભીમદેવ બીજો
કર્ણદેવ વાઘેલા
શિલાદિત્ય સાતમો
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP