Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.
જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો
હૃદયના વાલ્વો અને પટલો
હૃદયની દીવાલ
હૃદયના ચાર ખંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP