Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ? 34 થી 35°C 32 થી 35°C 30 થી 32°C 28 થી 30°C 34 થી 35°C 32 થી 35°C 30 થી 32°C 28 થી 30°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. તાબે થયેલ મિથ્યાભિમાની ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી તાબે થયેલ મિથ્યાભિમાની ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ? ફેફસાં શ્વસનતંત્ર મૂત્રમાર્ગ ચેતાતંત્ર ફેફસાં શ્વસનતંત્ર મૂત્રમાર્ગ ચેતાતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP