Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

રવિશંકર વ્યાસ
ઈન્દુલાલ યાજ્ઞિક
મહાદેવ દેસાઈ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP