Talati Practice MCQ Part - 8
વિનોભા ભાવેની ‘ભુદાન યજ્ઞ’ની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું ?

મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર વ્યાસ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર - સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
દુઃખનો પોકાર - આર્તનાદ
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP