Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-302
અનુચ્છેદ-356
અનુચ્છેદ-360
અનુચ્છેદ-370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

ડી. કે. સાહેબ
હેરી સાહેબ
ડુપ્લે સાહેબ
લેલી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP