પર્યાવરણ (The environment)
પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ?

બધા સમાન હાનિ પહોંચાડે
UV -A
UV -B
UV -C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે.
ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP