સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મધ્ય પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

એલેકઝાંડર ફલેમિંગ
ક્રીશ્ચન બર્નાડ
રોબર્ટ વેલનબર્ગ
માર્ટીન કલાઇવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

બ્રાહમી
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ
સપ્તક્ષેત્ર રાસુ
કવિશિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે.

વૈધાનિક સંસ્થા
અર્ધન્યાયિક સંસ્થા
એક પણ નહીં
બંધારણીય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP