સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
જમ્મુ અને કાશ્મીર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

સફેદ-લીલો-કેસરી
કેસરી-સફેદ-લીલો
લીલો-કેસરી-સફેદ
સફેદ-લાલ-લીલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
પોલીસ સમક્ષનું નિવેદન
ઉપરના તમામ
આરોપીની કબુલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

પાર્શ્વનાથ
અજિતનાથ
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP