Gujarat Police Constable Practice MCQ
ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

તે એકસરખી જાડાઈવાળું છે
તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે
આપેલ પૈકી એક પણ નહીં
તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP