Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે (જોશીજી)
મથુરદાસ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતમાં વિભાગીય હિસાબનીશે ક્યા પ્રકારની કામગીરી કરવાની રહે છે ?

જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી
અહીં દર્શાવેલ ત્રણેય
બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી
જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP