કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 12 નવેમ્બર 11 નવેમ્બર 10 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 10 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દોહા (કતાર)માં આયોજિત 2021નું IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ કપ કોણ જીત્યો ? પંકજ અડવાણી આદિત્ય મહેતા માર્ક સેલ્બી બાબર મસીહ પંકજ અડવાણી આદિત્ય મહેતા માર્ક સેલ્બી બાબર મસીહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? મેરિટ્ટો બેરેટ્ટિની નોવાક યોકોવિચ નિકોલા મેક્ટિક મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નોવાક યોકોવિચ નિકોલા મેક્ટિક મેટ પેવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે તે જણાવો ? આપેલ બંને વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે. વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે. વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP