Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 180 720 360 540 180 720 360 540 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ શેષ વાસુકિ સ્વૈરવિહારી દ્વિરેફ શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Demonetisation Delimitation Derecognisation Denomination Demonetisation Delimitation Derecognisation Denomination ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યૂટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે ? Gujarat State Wireless Automated Network Gujarat State Whole Area Network Gujarat State Wireless Area Net Gujarat State Wide Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Whole Area Network Gujarat State Wireless Area Net Gujarat State Wide Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP