ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણીલાલ દ્વીવેદી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર
દામોદર બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

અબ્દુલગની દહીંવાલા
જોસેફ મેકવાન
મોહમ્મદ માંકડ
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP