ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૃથ્વીચંદ્રચરિત કૃતિની રચના કોણે કરી છે ? તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર તરુણપ્રભસૂરિ સંગ્રામસિંહ જિનપદ્મસૂરિ માણિક્યચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? અજ્ઞાત અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ અજ્ઞાત અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP