છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! અનુષ્ટુપ પૃથ્વી વસંતતિલકા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા શિખરિણી મનહર શાર્દૂલવિક્રીડિત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 28 માત્રા કયા છંદમાં હોય છે ? ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP