અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

વ્યાજસ્તુતિ
શ્લેષ
સજીવારોપણ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP