કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ?

જશવંતસિંહ
સૈયદ અહમદ
બાલાસાહેબ વિખે પાટીલ
બીના અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ?

બુદ્ધિસાગરસૂરીએ
અભયદેવસૂરિએ
હેમચંદ્રસુરીએ
દેવભદ્રસૂરિએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
પર્યાવરણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP