કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'દેહ વેચાવા કારણી' પુસ્તકનું વિમોચન કર્યું તે કોની આત્મકથા છે ?

બીના અગ્રવાલ
સૈયદ અહમદ
જશવંતસિંહ
બાલાસાહેબ વિખે પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ?

બુદ્ધિસાગરસૂરીએ
દેવભદ્રસૂરિએ
હેમચંદ્રસુરીએ
અભયદેવસૂરિએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પર્યાવરણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP