ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1919 1916 1924 1921 1919 1916 1924 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? જામનગર રાજકોટ વડોદરા ભાવનગર જામનગર રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? વિનોદ વૈષ્ણવ રાજલ શાહ હેતલ મહેતા પૂર્વી મહેતા વિનોદ વૈષ્ણવ રાજલ શાહ હેતલ મહેતા પૂર્વી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોગ્ય જોડકું જોડો : a. બંગાળb. પંજાબc. મહારાષ્ટ્રd. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તારi. બાઉલ, ઝુમર, કિર્તનii. ગીધા, મહિયા, હીરiii. પોવાડા, અભંગ, પદiv. કજરી, ઝુલા, શેરી a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP