ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પારખીવાળા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પારખીવાળા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP