ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
મુખ્ય પ્રધાનને
સ્પીકરને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે...

નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી.
વિશેષધિકાર છે.
જન્મસિદ્ધ અધિકાર છે.
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

24 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
મુખ્ય સચિવ
રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP