ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે... વિશેષધિકાર છે. જન્મસિદ્ધ અધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. એક પણ નહિ વિશેષધિકાર છે. જન્મસિદ્ધ અધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? આપેલ બંને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP