ભારતનું બંધારણ (Constitution Of India) કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 337 આર્ટિકલ - 342 આર્ટિકલ - 339 આર્ટિકલ - 341 આર્ટિકલ - 337 આર્ટિકલ - 342 આર્ટિકલ - 339 આર્ટિકલ - 341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 330 આર્ટિકલ – 96 આર્ટિકલ – 251 આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 330 આર્ટિકલ – 96 આર્ટિકલ – 251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ –342 આર્ટિકલ –341 આર્ટિકલ –340 આર્ટિકલ –343 આર્ટિકલ –342 આર્ટિકલ –341 આર્ટિકલ –340 આર્ટિકલ –343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 આર્ટિકલ – 22 આર્ટિકલ – 23 આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 આર્ટિકલ – 22 આર્ટિકલ – 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP