ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-315
આર્ટિકલ-317
આર્ટિકલ–311
આર્ટિકલ-322

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે ?

તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ,બિહાર
મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્ય પ્રદેશ,
ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP