ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP