ભારતનું બંધારણ (Constitution Of India)
નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે.

રાષ્ટ્ર પ્રમુખ
ઉપરાષ્ટ્ર પ્રમુખ
સંસદ
ઓડિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો.

ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. એચ. સી. મુખર્જી
ડો. સચ્ચિદાનંદ સિન્હા
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

વી. પી. સિંહ
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
પી. વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP