ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ? 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 97 મો બંધારણીય સુધારો -2011 89 મો બંધારણીય સુધારો -2003 42 મો બંધારણીય સુધારો -1976 44 મો બંધારણીય સુધારો -1978 97 મો બંધારણીય સુધારો -2011 89 મો બંધારણીય સુધારો -2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 120 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 120 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાળ તેલંગાણા રાજસ્થાન ઓડિશા પશ્ચિમ બંગાળ તેલંગાણા રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ? અપીલીય હકુમત મૂળ હકુમત આપેલ પૈકી એક પણ નહીં સલાહકારી હકુમત અપીલીય હકુમત મૂળ હકુમત આપેલ પૈકી એક પણ નહીં સલાહકારી હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP