ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ? 42 મો બંધારણીય સુધારો -1976 89 મો બંધારણીય સુધારો -2003 97 મો બંધારણીય સુધારો -2011 44 મો બંધારણીય સુધારો -1978 42 મો બંધારણીય સુધારો -1976 89 મો બંધારણીય સુધારો -2003 97 મો બંધારણીય સુધારો -2011 44 મો બંધારણીય સુધારો -1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 30 દિવસ 120 દિવસ 60 દિવસ 90 દિવસ 30 દિવસ 120 દિવસ 60 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? તેલંગાણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા તેલંગાણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ? અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં મૂળ હકુમત સલાહકારી હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં મૂળ હકુમત સલાહકારી હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP