ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 5 અને 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ?

ભાષા અથવા ધર્મના આધારે
ભાષા અને જાતિના આધારે
ફક્ત ધર્મના આધારે
ફક્ત ભાષાના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP