DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 60
રૂ. 66
રૂ. 90
રૂ. 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP