સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? સિલ્વર ક્રોમાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સોડિયમ બેન્ટોનાઈટ પ્રવાહી આયોડિન સિલ્વર ક્રોમાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સોડિયમ બેન્ટોનાઈટ પ્રવાહી આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેનિસિલિનનાં શોધક કોણ હતા ? ડૉ. જગદીશચંદ્ર બોઝ એ.ફ્લેમિંગ લુઈ પાશ્વર ગ્રેગરી મેન્ડલ ડૉ. જગદીશચંદ્ર બોઝ એ.ફ્લેમિંગ લુઈ પાશ્વર ગ્રેગરી મેન્ડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ઈલેક્ટ્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર એમીટર ઈલેક્ટ્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 52 44 48 46 52 44 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP