ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
શિવરોય ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

ઓરન
લિંગદોહ
પલામું
સરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP