GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે. રૂ. 60,000 રૂ. 80,000 રૂ. 70,000 રૂ. 35,000 રૂ. 60,000 રૂ. 80,000 રૂ. 70,000 રૂ. 35,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) શ્રીમાન 'R' ને પાછલા વર્ષઃ 2020-21 માં લેધરના ધંધામાં રૂા. 4,00,000 ખોટ ગઈ છે. આ જ સમાન વર્ષમાં કમાયેલી નીચેના પૈકી કઈ આવક સામે તેઓ આ ખોટને માંડવાળ કરી શકે ?i. વસ્ત્રોના ધંધામાંથી કમાયેલ રૂા. 1 લાખનો નફોii. જ્વેલરીના વેચાણથી થયેલ રૂા. 2 લાખનો લાંબા ગાળાનો મૂડી નફોiii. રૂા. 1 લાખની પગારની આવક પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (ii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ. પહેલા (i) અને ત્યારબાદ (ii) અને (iii) પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (iii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ. પહેલા (ii) અને ત્યારબાદ (i); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ. પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (ii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ. પહેલા (i) અને ત્યારબાદ (ii) અને (iii) પ્રથમ (i) માંથી અને ત્યારબાદ (iii); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ. પહેલા (ii) અને ત્યારબાદ (i); બાકીની ખોટ આગળ ખેંચી જવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવકવેરા ધારા-1961 હેઠળ નીચેના પૈકી કઈ આવકને ખેતીની આવક નહીં ગણવામાં આવે ? ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક બીજના વેચાણમાંથી થતી આવક જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક બીજના વેચાણમાંથી થતી આવક જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ? રૂા. 6,25,000 (125%) રૂા. 5,00,000 (100%) રૂ।. 7,50,000 (150%) રૂ।. 10,50,000 (175%) રૂા. 6,25,000 (125%) રૂા. 5,00,000 (100%) રૂ।. 7,50,000 (150%) રૂ।. 10,50,000 (175%) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે. ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન ઉપજનું સંપાદન બાંધકામનો કરાર હિસાબી નીતિઓ ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન ઉપજનું સંપાદન બાંધકામનો કરાર હિસાબી નીતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP