GPSC PI Prelim Exam Paper 03 January 2021
અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
તે સોલંકી રાજાઓના સમય દરમિયાન ઝવેરાતનું બજાર હતું.
તે એક મકબરો છે.
તે રાણી ભાનુમતીનો મહેલ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ?

2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી
નાણાકીય શિસ્ત
નાણાકીય ક્ષમતા
વનાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?

મૂડી કર (Capital Levy)
આપેલ પૈકી એક પણ નહીં
અનુદાન સહાય (Grant-in-aid)
ટર્મિનલ એન્યુઈટીઝ (Terminal Annuities)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP