Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

પીટર એફ. ડ્રકર
ફેડરિક ટેલર
ર્જ્યોજ આર. ટેરી
હેનરી ફિયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Y લિમિટેડ એ રૂ. 100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડેલ છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો. કંપનીએ શૅરદીઠ રૂ. 16 ડિવિડન્ડ વહેંચેલું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિદર 5% હોય તો ઇક્વિટી શેરમૂડીની પડતર કેટલી થશે ?

20.25%
21%
21.49%
20.49%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP