GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ?

શાહજહાં
જહાંગીર
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ?

વરાહમિહિર
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP