GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કાર્યશીલ મૂડી સંચાલનના સિદ્ધાંતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી ?

આશાવાદનો સિદ્ધાંત
સમાનતાની પરિસ્થિતિનો સિદ્ધાંત
મૂડી પડતરનો સિદ્ધાંત
અલ્પમૂડીકરણનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

શ્રીકૃષ્ણે
હેમચંદ્રાચાર્યે
ભગવાન પરશુરામે
ભગવાન રામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP