GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ?

રૂ. 25,000/-
રૂ. 1,00,000/-
રૂ. 13,000/-
રૂ. 12,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ?

વધુ નફો કમાવવાનો
ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો
પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો
નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

ચાવીરૂપ પરિબળ
સલામતી ગાળો
નફા-જથ્થાનો ગુણોત્તર
આર્થિક વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP