Gujarat Police Constable Practice MCQ
IPC - 1860ની કલમ 507હેઠળ કયો ગુનો બને છે ?

નનામા પત્રથી ગુનાઇત ધમકી
ગુનાઇત ધમકી
બગાડ
પીધેલી વ્યકિતનું જાહેરમાં વર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

36 દિવસ
44 દિવસ
24 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાજયસભામાં ચાર સભ્યોની નિમણુક કરી છે તેમાં શ્રીમતી સોનલ માનસિંહ કયા નૃત્ય માટે પ્રસિધ્ધ છે ?

લોકનૃત્ય
ભારતનાટ્યમ
કુચીપુડી
કથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP