Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

ન્હાનાલાલ
નરસિંહ મહેતા
દુલા ભાયા કાગ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ?

એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી
ભારતીય કારણોથી
એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી
ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP