Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

કવિ દલપતરામ
નરસિંહ મહેતા
દુલા ભાયા કાગ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ?

ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી
એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી
ભારતીય કારણોથી
એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP