ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ નારદ અખો નરસિંહ મહેતા મીરાબાઈ નારદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? ભાલણ નારદ અખો આપેલ પૈકી કોઈ નહીં ભાલણ નારદ અખો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં અમદાવાદમાં સુરતમાં ભાવનગરમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ અસાઈત ઠાકર નારદ ભાલણ નરસિંહ અસાઈત ઠાકર નારદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP