ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ મેના ગુર્જરી - રસિકલાલ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? ઝવેરચંદ મેઘાણી દર્શક મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી દર્શક મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી સુરેશ દલાલ જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી સુરેશ દલાલ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? શબ્દસૃષ્ટિ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ પરબ શબ્દસૃષ્ટિ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP