ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
મેના ગુર્જરી - રસિકલાલ
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
જીગર અને અમી - ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
સ્વામી આનંદ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

જયંતિ દલાલ
ચંદ્રકાન્ત ટોપીવાળા
સુરેશ દલાલ
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP