ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
વડવાનલ - ધીરુ પટેલ
અણસાર - વર્ષા અડાલજા
આંધળી ગલી - હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ
મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી
અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા
કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP